અગાઉના જેમ આજે પણ ફિક્સ સેલેરી કેસ બોર્ડ પર જ આવેલ નથી. જેથી એક બે દિવસમાં ફરી નવી તારીખ જાહેર થશે.

અગાઉના જેમ આજે પણ ફિક્સ સેલેરી કેસ બોર્ડ પર જ આવેલ નથી. જેથી એક બે દિવસમાં ફરી નવી તારીખ જાહેર થશે. 

ભરતી સમિતિ,મહેસૂલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર મહેસૂલીની સીધી ભરતી અંગે જાહેરાત



જીલ્લા કલેકટરશ્રીઓ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ-૩ની કુલ-૧૫૦૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા  માટે તા:૧૬-૦૧-૨૦૧૪(સાંજના ૪:૦૦ કલાક)થી તા:૩૦-૦૧-૨૦૧૪(રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી)દરમ્યાન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.આ અંગે વધુ ઓનલાઇન અરજી કરવા માટે http://www.ojas.guj.nic.in