Tech Education
Educational Tech Information
શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર
ધોરણ ૯ અને ૧૦ નો વર્ગ ઘટાડા ના કારણે જે કોઈ મિત્રો ફાજલ થયા હોય તેવા મિત્રોને સરકાર શ્રી તરફ થી ફાજલ નું રક્ષણ અપાવામાં સંઘ ને સફળતા મળી છે.
જે નો પુરાવા માટે અહી ક્લિક કરો
સમગ્ર ગુજરાત માધ્યમિક માં ધોરણ ૯ અને ૧૦ ઘટવાનું કારણ એ સરકાર શ્રી ની નવી નીતિ જવાબદાર થાય છે
સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.
Newer Post
Older Post
Home